દીકરીની જન્મ થયો તો આ દંપતીએ મોગલ ધામ માનતા પૂરી કરવા માટે હજારો રૂપિયા મણીધર બાપુના ચરણોમાં ધર્યા તો કહ્યું કે..

ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.

તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર એક ભક્ત પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે ગયાં છે.

જુનાગઢથી કચ્છ કબરાઉ ધામ પધારેલા ભક્તનું નામ પરેશભાઈ છે, તેમની માનતા મુજબ, મારા લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થયો છે તો રાજી-ખુશીથી મોગલ ધામ માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ.

ત્યારબાદ ભક્તે મણીધર બાપુના ચરણોમાં 11 હજાર રુપિયા ધરતા કહ્યું કે દીકરાના જન્મ બાદ દીકરીનો જન્મ થયો છે ઘરમાં અનેરી ખુશી છવાયી છે અને જે બાદ અમે મોગલ ધામ પધાર્યા છે તો આ જાણીને મણીધર બાપુ પણ ખુશ થઈ ગયા હતા અને બાપુએ કહ્યું કે આ ખુશી ક્ષણ કહેવાય કારણ કે દીકરી જન્મ પર આટલું કર્યું તે જ ઘણું છે, માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે. જય મોગલ માઁ

About Prasad Khabar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *